પ્રધાનમંત્રીએ શ્રી સ્વરાજ પૉલના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 22nd, 09:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સ્વરાજ પૉલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.