દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 08th, 03:54 pm

આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

March 08th, 10:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આશરે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. જનસભાને સંબોધતા શ્રી મોદીએ ભાર મૂકતા કહ્યું કે, આજે આપણે સૌ દિલ્હીના વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ.

LDF and UDF have pushed Kerala into corruption, misgovernance and appeasement politics: PM Modi in Thiruvananthapuram

January 23rd, 11:47 am

Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.

Huge crowd turns up as PM Modi addresses rally in Thiruvananthapuram, Kerala

January 23rd, 11:43 am

Prime Minister Narendra Modi today addressed a massive public rally in Thiruvananthapuram, Kerala, where he expressed gratitude for the warm reception and overwhelming public enthusiasm. He said that every visit to Kerala fills him with affection and energy and noted that the atmosphere in Thiruvananthapuram reflected a renewed sense of hope and confidence for change in the state.

કેરળના તિરુવનંતપુરમમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 23rd, 11:00 am

કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન, વિવિધ સ્થળોએથી જોડાયેલ કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, તિરુવનંતપુરમના ગૌરવ અને નવા ચુંટાયેલા મેયર, મારા લાંબા સમયના સાથીદાર વી.વી. રાજેશ, અને અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો! નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપી

January 23rd, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપી. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી કે કેરળના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને આજે નવી ગતિ મળી છે. તેમણે ભાર મૂક્યો કે કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત થઈ છે અને તિરુવનંતપુરમને એક મુખ્ય સ્ટાર્ટઅપ હબમાં રૂપાંતરિત કરવા માટે પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેરળથી, ગરીબ કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી પહેલ પણ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડના લોન્ચ સાથે શરૂ થઈ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આનાથી શેરી વિક્રેતાઓ, ફેરિયાઓ અને દેશભરના ફૂટપાથ પર કામ કરતા લોકોને ફાયદો થશે. તેમણે આ વિકાસ અને રોજગાર ઉત્પન્ન કરતી પહેલો માટે કેરળના લોકો અને દેશભરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.