પ્રધાનમંત્રીએ ભારતના નેટ-ઝીરો વિઝનને આગળ ધપાવતી ટકાઉ નવીનતાની પ્રશંસા કરી
August 03rd, 04:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ પહેલની પ્રશંસા કરી જે ટકાઉપણાને સમર્થન આપે છે અને નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.ભારત હંમેશા પ્રાણીઓના રક્ષણમાં મોખરે રહેશે: પ્રધાનમંત્રી
March 09th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વન્યજીવન વિવિધતા અને વન્યજીવનની ઉજવણી કરતી સંસ્કૃતિથી ધન્ય છે. આપણે હંમેશા પ્રાણીઓના રક્ષણ અને સ્થાયી ગ્રહ માટે યોગદાન આપવામાં હંમેશા મોખરે રહીશું.