પ્રધાનમંત્રીએ તિરુપ્પુર કુમારન અને સુબ્રમણ્ય શિવને તેમના સ્મૃતિ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 04th, 04:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સ્વતંત્રતા સંગ્રામના બે મહાન વ્યક્તિઓ - તિરુપ્પુર કુમારન અને સુબ્રમણ્ય શિવને તેમના સ્મૃતિ દિવસ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.