Prime Minister shares Sanskrit Subhashitam emphasizing that continuous effort is the true key to success
July 02nd, 04:24 pm
PM Modi shared a Sanskrit Subhashitam, saying that continuous effort is the true key to success. He emphasized that those who move forward with patience, determination and self-confidence are the ones who achieve their goals.Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on discipline and control over mind to achieve ultimate goal
July 01st, 12:13 pm
The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam:Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on unity to achieve every goal
June 30th, 11:00 am
PM Modi shared a Sanskrit Subhashitam highlighting that unity in thoughts, resolve and purpose is the foundation of every success. He urged everyone to move forward together with a shared vision to achieve the goals of Bharat.પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવા પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 29th, 10:43 am
સુભાષિત એ વાત પર ભાર મૂકે છે કે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું સન્માન કરવાથી લોકોમાં વિશ્વાસ અને સહકારની લાગણી વધે છે, અને પરસ્પર સમજણ અને ભાઈચારાને મજબૂત બનાવે છે.પ્રધાનમંત્રીએ એકતા અને પરસ્પર સદ્ભાવ પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 26th, 12:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હંમેશા એકતા અને સુમેળ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહીનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 25th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.પ્રધાનમંત્રીએ સામૂહિક ઉત્સાહ અને કાર્યો રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે તે બાબત પર ભાર મૂકતો સંસ્કૃત સુભાષિત શેર કર્યુ
June 24th, 03:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે, જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધ કરવા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 23rd, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.પ્રધાનમંત્રીએ યોગના પરિવર્તનશીલ પ્રભાવને ઉજાગર કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 22nd, 08:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર સફળતા એ વાતનો પુરાવો છે કે યોગ વિશ્વભરના લાખો લોકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરી રહ્યો છે, પરંતુ તેમને આત્મવિશ્વાસ સાથે સકારાત્મક જીવન જીવવા માટે પણ પ્રેરણા આપી રહ્યો છે.પ્રધાનમંત્રી જ્ઞાન, સમજદારી અને દૂરંદેશીના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 19th, 08:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્ઞાન, સમજદારી અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો પાયો છે. તેમણે નોંધ્યું કે આ ગુણોથી સમૃદ્ધ વ્યક્તિ સૌથી મુશ્કેલ પડકારોને પણ પાર કરી શકે છે અને વિજયી બની શકે છે.પ્રધાનમંત્રીએ સત્ય, સેવા, શિક્ષણ અને કાર્યના ગુણો પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 18th, 09:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંપત્તિ સત્યતાથી આવે છે, ખ્યાતિ નિઃસ્વાર્થ સેવાથી આવે છે, જ્ઞાન સતત અભ્યાસથી આવે છે અને શાણપણ કાર્યથી આવે છે. તેમણે કહ્યું કે આ મૂલ્યો વ્યક્તિગત ચારિત્ર્યને ઘડવામાં અને સામૂહિક પ્રગતિમાં ફાળો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.પ્રધાનમંત્રીએ આદર અને પ્રશંસાના મહત્વ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 17th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રેમ સાથે આદર અને સંબંધ વ્યક્તિને મહત્વપૂર્ણ, ગર્વ અને સંતોષનો અનુભવ કરાવે છે. તેમણે કહ્યું કે આવી ઓળખ માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ વ્યક્તિને નવી ઊર્જા અને ઉત્સાહથી પણ ભરી દે છે.પ્રધાનમંત્રીએ વિવેકબુદ્ધિ અને અને વિચારશીલ નિર્ણય લેવાના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 16th, 08:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ધૈર્ય, જ્ઞાન, દૂરદર્શિતા દ્રારા માર્ગદર્શન પામેલા કાર્યોથી સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નિર્ણય માટે સાવચેતીપૂર્વકની સમજણ જરૂરી છે, કારણ કે સફળતા યોગ્ય વિચાર અને વિચારણા સાથે લેવામાં આવેલા પગલાં પર બનેલી હોય છે.પ્રધાનમંત્રીએ નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રમાં વિવિધતાની ભૂમિકા પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 15th, 08:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવીનતા અને સાહસિકતાના ક્ષેત્રોમાં, દરેક વ્યક્તિની વિચારવાની એક અલગ રીત અને અનન્ય સર્જનાત્મક દ્રષ્ટિકોણ હોય છે, અને આ વિવિધતા જ નવી શક્યતાઓને જન્મ આપે છે. તેમણે નોંધ્યું હતું કે જેવી રીતે પાણીના દરેક સ્ત્રોતનો સ્વાદ અલગ હોય છે, તેવી જ રીતે દરેક પ્રતિભા પોતાની આગવી ઓળખ અને યોગદાન ધરાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે વિવિધ વિચારો અને ક્ષમતાઓના સંકલન દ્વારા નવીનતા અને પ્રગતિ શક્ય બને છે.પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો
June 12th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને વધુ વેગ આપવા માટે કામ કર્યું છે, જે તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે નોંધ્યું હતું કે નાણાકીય સમાવેશ અને સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને સુશાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.પ્રધાનમંત્રીએ કૃષિ અને પાકને માનવ જીવનના પાયા તરીકે ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 11th, 11:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને એ વાત પર ભાર મૂક્યો કે કૃષિ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના પોષણનો મૂળભૂત આધાર છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે જ્યારે આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનો પરસેવો માટીમાં ભળે છે, ત્યારે તે ખોરાક બને છે અને દેશવાસીઓના જીવનને શક્તિ પ્રદાન કરે છે.પ્રધાનમંત્રીએ જાહેર સેવાને સુશાસન અને જાહેર વિશ્વાસ મેળવવાની સૌથી મોટી કસોટી તરીકે દર્શાવતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે જે દર્શાવે છે કે જાહેર સેવા એ સુશાસનની સૌથી મોટી કસોટી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જે વ્યક્તિ સતત નમ્રતા, સમર્પણ અને ફરજ પ્રત્યે નિષ્ઠા સાથે કામ કરે છે તે જ જાહેર વિશ્વાસ મેળવે છે.પ્રધાનમંત્રીએ સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 09th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજના કલ્યાણ માટે સમર્પિત ખરેખર જ્ઞાની વ્યક્તિના ગુણો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.પ્રધાનમંત્રીએ તમામ જીવોના કલ્યાણ અને પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 08th, 08:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તે ભાર મૂકે છે કે પ્રકૃતિ સાથે સંતુલન જાળવી રાખીને તમામ જીવોનું કલ્યાણ આપણી સંસ્કૃતિની મૂળભૂત ભાવના રહી છે.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી
June 05th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.