ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

June 04th, 10:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.