પ્રધાનમંત્રી શ્રીએ સ્વપ્નદ્રષ્ટા નેત્ર ચિકિત્સક અને શંકરા નેત્રાલયના સ્થાપક ડૉ. એસ.એસ. બદ્રીનાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો
November 21st, 01:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી નેત્ર ચિકિત્સક અને શંકરા નેત્રાલયના સ્થાપક ડૉ. એસ.એસ. બદ્રીનાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.