પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 02nd, 11:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે પરમપૂજ્ય શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે યાદ કરવામાં આવશે.