પ્રધાનમંત્રીએ થિરુ ડી. જ્ઞાનસુંદરમજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 26th, 09:48 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડી. જ્ઞાનસુંદરમના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી
January 20th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.