પ્રધાનમંત્રી શ્રી 11 માર્ચ, 2021ના રોજ સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ સંસ્કરણ રજૂ કરશે

March 10th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી 11 માર્ચ, 2021ના રોજ ગુરૂવારે સવારે 10.25 વાગ્યે સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ વર્ઝન રજૂ કરશે તેમજ આ પ્રસંગે સંબોધન પણ કરશે. આ સમારોહનું આયોજન સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાની 5 લાખથી વધુ નકલોના વેચાણની ઉજવણી માટે કરવામાં આવ્યું છે.