પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 02nd, 09:40 am

આજે મન્નાથુ પદ્મનાભનની જન્મજયંતી પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ સાથે યાદ કર્યું, જેમનું જીવન સમાજની સેવા માટે સમર્પિત હતું.

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

January 02nd, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભન ને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 02nd, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ સામાજિક સુધારા, ગ્રામીણ વિકાસ અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનને પણ સ્વીકાર્યું.

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 25th, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

January 02nd, 08:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.