પ્રધાનમંત્રીએ સોનમજીને ડોક્ટરોની સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
July 24th, 06:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોનમજીને અપીલ કરી કે તેઓ તેમના ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવે.