પ્રધાનમંત્રીએ શ્રી સોલી સોરાબજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

April 30th, 12:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સોલી સોરાબજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.