Text of PM’s address at the News18 Rising Bharat Summit
February 27th, 08:30 pm
Prime Minister Shri Narendra Modi addressed the Rising Bharat Summit today, centering his remarks on the theme of Strength Within. Highlighting India's journey over the last 11 years, the Prime Minister spoke extensively on reclaiming national potential, economic self-reliance, and the roadmap for a developed India by 2047.PM Modi addresses Network18 Rising Bharat Summit
February 27th, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the Rising Bharat Summit today, centering his remarks on the theme of Strength Within. Highlighting India's journey over the last 11 years, the Prime Minister spoke extensively on reclaiming national potential, economic self-reliance, and the roadmap for a developed India by 2047.Assam is a land that enhances India’s energy potential: PM Modi in Golaghat
September 14th, 03:30 pm
PM Modi inaugurated the Assam Bioethanol Plant and laid foundation stone for polypropylene plant at Numaligarh Refinery Limited (NRL) at Golaghat in Assam. The PM remarked that the petroleum products originating from Assam contribute significantly to the nation’s development. He explained the significance of polypropylene, noting its use in a wide range of daily plastic items, and announced that Assam has received the gift of a modern polypropylene plant.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગોલાઘાટમાં બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પોલીપ્રોપીલીન યુનિટનો શિલાન્યાસ કર્યો
September 14th, 03:00 pm
સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગોલાઘાટ ખાતે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) ખાતે આસામ બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પોલીપ્રોપીલીન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ શારોદિયા દુર્ગા પૂજા નિમિત્તે તમામ નાગરિકો અને આસામના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે મહાન આધ્યાત્મિક વ્યક્તિ શ્રીમંત શંકરદેવની જન્મજયંતીના મહત્વને સ્વીકાર્યું અને પૂજ્ય ગુરુજનોને શ્રદ્ધાંજલિ આપી હતી.પરિણામોની યાદી: મોરેશિયસના પ્રધાનમંત્રીની ભારત યાત્રા
September 11th, 02:10 pm
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને મોરેશિયસના તૃતીય શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધન મંત્રાલય વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરારમોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 09:20 am
મારા કેબિનેટમાં સાથી શિવરાજ સિંહ ચૌહાણજી, એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. સૌમ્ય સ્વામીનાથનજી, નીતિ આયોગના સભ્ય ડૉ. રમેશચંદજી, હું જોઉં છું કે સ્વામીનાથનજીના પરિવારના દરેક વ્યક્તિ પણ અહીં હાજર છે, હું તેમને પણ નમન કરું છું. સૌ વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું
August 07th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ICAR પુસા ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું. પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવ્યા જેમના યોગદાન કોઈપણ યુગને પાર કરે છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથન એક મહાન વૈજ્ઞાનિક હતા. જેમણે વિજ્ઞાનને જાહેર સેવાના માધ્યમમાં પરિવર્તિત કર્યું હતું. શ્રી મોદીએ ભાર મૂક્યો કે પ્રોફેસર સ્વામીનાથને રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથને એક એવી ચેતના જાગૃત કરી જે આવનારી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે. તેમણે સ્વામીનાથન જન્મ શતાબ્દી ઉજવણી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 11th, 11:00 am
સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું
April 11th, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.