પ્રધાનમંત્રીએ હરિયાણાની મુલાકાત લીધી, સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું, રેલ કોચ રિફર્બિશિંગ કારખાનાનું ભૂમિપૂજન કર્યું

October 09th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે હરિયાણામાં રોહતક, સાંપલાની મુલાકાત લીધી હતી અને દીનબંધુ સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

હરિયાણામાં રેલવે કોચ ફેકટરીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 09th, 04:00 pm

દેશની સરહદનુ રક્ષણ કરવામાં સૌથી વધુ જવાનો, દેશની કરોડોની જનસંખ્યાનું પેટ ભરવામાં સૌથી આગળ ખેડૂત અને રમતોમાં સૌથી વધુ મેડલ જીતી લાવવામાં મોટો ફાળો આપનારી હરિયાણાની આ ધરતીને હું વંદન કરૂં છું. દેશનું નામ અને સ્વાભિમાન વધારવામાં હરિયાણાના ખેલાડીઓ સૌથી આગળ રહ્યા છે. આ ક્ષેત્રમાં હરિયાણાનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.

પ્રધાનમંત્રી 9 ઓક્ટોબરનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

October 08th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર, 2018નાં રોજ રોહતનાં સંપાલાની મુલાકાત લેશે.