પ્રધાનમંત્રીએ શ્રી એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 10th, 09:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કર્ણાટકમાં માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા એક નોંધપાત્ર નેતા તરીકે તેમને બિરદાવ્યા હતા.