પ્રધાનમંત્રીએ હિન્દી અને ઓડિયા સિનેમાના દિગ્ગજ કલાકાર શ્રી સાધુ મેહરના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 03rd, 02:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી અને ઓડિયા સિનેમાના દિગ્ગજ કલાકાર શ્રી સાધુ મેહરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.