શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 05th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો

September 05th, 07:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે આ અવસર કોલેજ અને દેશના શિક્ષણ ક્ષેત્ર બંને માટે ઐતિહાસિક છે કારણ કે અહીં અસંખ્ય પેઢીઓ એકત્રિત થઈ છે. હું સ્થાપક શ્રી રામજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની દ્રષ્ટિને નમન કરું છું, શ્રી મોદીએ ટાંક્યું હતું.

પ્રધાનમંત્રી 5મી સપ્ટેમ્બરના રોજ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે

September 04th, 05:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત પ્રજાજનોને પણ સંબોધિત કરશે.

શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની ગવર્નિંગ બોડીના સભ્યોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 25th, 10:50 pm

શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની ગવર્નિંગ બોડીના સભ્યોના બનેલા એક પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ વર્ષ આ સંસ્થાના શતાબ્દી વર્ષ તરીકે ચિહ્નિત થયેલ છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્ર નિર્માણની શાનદાર સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉચ્ચ શિક્ષણમાં કોલેજના લાંબા ગાળાના યોગદાન અને વિવિધ ક્ષેત્રોમાં નેતાઓની પેઢીઓને ઉછેરવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી.