પ્રધાનમંત્રીએ શ્રી મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 24th, 09:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ RSSના વરિષ્ઠ નેતા શ્રી મદનદાસ દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.