પ્રધાનમંત્રીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 25th, 10:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.