પ્રધાનમંત્રીએ શ્રી બિષ્ણુ ચરણ સેઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 19th, 02:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ઓડિશા એકમના નેતા શ્રી બિષ્ણુ ચરણ સેઠીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.