કેબિનેટે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધી (101.515 કિમી) ₹6,969.04 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઈટી મોડ પર 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને મંજૂરી આપી

March 18th, 04:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધીના (101.515 કિમી) 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM) પર ₹6,969.04 કરોડના ખર્ચે મંજૂરી આપી છે.

રાષ્ટ્રીય નક્શા પર શ્રાવસ્તીને એક અલગ ઓળખ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે: યુપીના શ્રાવસ્તીમાં પીએમ મોદી

May 22nd, 12:45 pm

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

આજે વૈશ્વિક ફલક પર ભારતનું કદ અને સન્માન નોંધપાત્ર રીતે વધ્યું છેઃ બસ્તીમાં પીએમ મોદી

May 22nd, 12:35 pm

2024ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

પીએમ મોદીએ યુપીમાં બસ્તી અને શ્રાવસ્તીની રેલીઓમાં ભારે જનમેદનીને આકર્ષી

May 22nd, 12:30 pm

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તી અને શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.