પ્રધાનમંત્રીએ શ્રી શિવરાજ પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 12th, 10:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શિવરાજ પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને એક અનુભવી નેતા ગણાવ્યા હતા જેમણે પોતાનું જીવન જાહેર સેવામાં સમર્પિત કર્યું હતું.