ગુજરાતના નવસારી ખાતે લખપતિ દીદીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

March 08th, 11:00 pm

આજે મહિલા દિવસે અમને મળેલા સન્માનથી અમે ખૂબ જ ખુશ છીએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી

March 08th, 10:32 pm

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે જ્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આપણી પરંપરા અને સંસ્કૃતિમાં આ દિવસની શરૂઆત માતા પ્રત્યેના આદરભાવથી થાય છે, 'માતૃ દેવો ભવ'. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા માટે વર્ષનો દરેક દિવસ 'માતૃ દેવો ભવ' છે.