પ્રધાનમંત્રીએ સામાજિક કાર્યકર્તા તેમજ પદ્મ પુરસ્કારથી સન્માનિત શાંતિ દેવીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
January 17th, 05:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા તેમજ પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી શાંતિ દેવીજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.