પ્રધાનમંત્રી 1 નવેમ્બરે છત્તીસગઢની મુલાકાત લેશે

October 31st, 12:02 pm

'દિલ કી બાત' કાર્યક્રમના ભાગ રૂપે, સવારે 10 વાગ્યે, તેઓ નવા રાયપુર અટલ નગર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ ખાતે 'જીવનદાન' સમારોહમાં જન્મજાત હૃદય રોગોની સફળતાપૂર્વક સારવાર મેળવનારા 2500 બાળકો સાથે વાતચીત કરશે.