ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

June 04th, 10:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી

March 24th, 08:28 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી. બંને મહાનુભાવોએ વધુ સારી અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.