List of Outcomes: Visit of President of Finland
March 05th, 04:36 pm
The State visit of Finland President Alexander Stubb to India resulted in several MoUs and agreements being signed. These include areas such as migration and mobility, statistics and environmental cooperation. A major decision to double the present bilateral trade between India and Finland by 2030 (capitalizing on the recently concluded India-EU FTA) was also announced.India-Canada Joint Leaders’ Statement
March 02nd, 05:05 pm
At the invitation of PM Modi, Canadian PM Mark Carney is on an official visit to India from February 27 – March 2, 2026. Commemorating 79 years of establishment of diplomatic relations, the two leaders reaffirmed the importance of the Canada–India relationship. They agreed to adopt the principle of Vasudhaiva Kutumbakam” as the overarching guiding framework for the renewed India–Canada Strategic Partnership.List of Outcomes: Visit of Prime Minister of Canada to India
March 02nd, 05:04 pm
The State visit of Canadian PM Mark Carney to India resulted in many MoUs and agreements being signed. These include areas such as technology and innovation, energy, education, critical minerals and culture. The Terms of Reference (ToR) have been finalized for the launch of negotiations toward an ambitious and mutually beneficial CEPA.India - Israel Joint Statement
February 26th, 07:44 pm
At the invitation of Israeli PM Benjamin Netanyahu, PM Modi paid a state visit to Israel from 25 to 26 February 2026. The two leaders noted the immense progress made in the India-Israel bilateral relationship across perse domains. They agreed to elevate the Strategic Partnership to a new level – ‘A Special Strategic Partnership for Peace, Innovation & Prosperity.’Prime Minister Narendra Modi to visit Israel
February 24th, 05:34 pm
At the invitation of Israel PM Benjamin Netanyahu, PM Modi will pay a State visit to Israel on February 25-26, 2026. During the visit, the PM will meet PM Netanyahu to review the significant progress made in the India-Israel Strategic Partnership and discuss further opportunities across various areas of cooperation. The PM will also call on H.E. Mr. Isaac Herzog, President of Israel.India – France Joint Statement
February 18th, 08:10 am
At the invitation of Hon’ble Prime Minister of India, Shri Narendra Modi, President of the French Republic H.E. Mr. Emmanuel Macron paid an official visit to India from 17 to 19 February 2026 and participated in the Artificial Intelligence Impact Summit 2026. During the visit, the two leaders held bilateral talks and jointly inaugurated the 2026 India-France Year of Innovation in Mumbai on 17 February. This is President Macron’s 4th visit to India and it follows Prime Minister Modi’s visit to France in February 2025.The India–France partnership knows no boundaries: PM Modi at the Joint Press Meet with French President Emmanuel Macron
February 17th, 04:00 pm
In his address at the Joint Press Meet with French President Macron, PM Modi said that India-France ties have been elevated to a Special Global Strategic Partnership. Highlighting India’s FTA with the European Union, he noted that it will bring unprecedented momentum to India–France relations. He added that India will cooperate with France on the National Maritime Heritage Complex at Lothal.મુલાકાતના પરિણામોની યાદી: યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત
January 27th, 02:53 pm
2030 સુધી: ભારત-યુરોપિયન યુનિયનની સંયુક્ત સર્વગ્રાહી વ્યૂહાત્મક કાર્યસૂચિભારત-યુરોપિયન યુનિયન સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
January 27th, 01:30 pm
મારા બે નજીકના મિત્રો, પ્રેસિડેન્ટ કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયનનું આ અભૂતપૂર્વ ભારત યાત્રામાં સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોસ્ટા જી તેમની સરળ જીવનશૈલી અને સમાજ પ્રત્યેના પ્રેમને કારણે લિસ્બનના ગાંધી તરીકે ઓળખાય છે. અને ઉર્સુલા જી માત્ર જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી જ નહીં, પણ યુરોપિયન યુનિયન કમિશનના પણ પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનીને સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે
January 22nd, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ"ના 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 07th, 10:00 am
વંદે માતરમ્ સામૂહિક રીતે ગાવાનો આ અદ્ભુત અનુભવ ખરેખર અભિવ્યક્તિની બહાર છે. એક જ લય, એક જ સ્વર, એક જ લાગણી, એક જ રોમાંચ, આટલા બધા અવાજોમાં એક જ પ્રવાહ, આવી સુસંગતતા, આવી લહેર, આ ઉર્જાએ હૃદયને ધબકતું બનાવી દીધું છે. લાગણીઓથી ભરેલા આ વાતાવરણમાં, હું મારી વાતને આગળ વધારું છું. મંચ પર હાજર મારા કેબિનેટ સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું
November 07th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમ્ માત્ર એક શબ્દ નથી - તે એક મંત્ર, એક ઉર્જા, એક સ્વપ્ન અને એક પવિત્ર સંકલ્પ છે. તેમણે ભાર મૂક્યો કે વંદે માતરમ્ ભારત માતા પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મિક સમર્પણનું પ્રતીક છે. આ એક શબ્દ આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે, આપણા વર્તમાનને આત્મવિશ્વાસથી ભરી દે છે અને આપણા ભવિષ્યને એવું માનવાની હિંમત આપે છે કે કોઈ પણ સંકલ્પ પૂર્ણ થવાથી દૂર નથી અને કોઈ પણ ધ્યેય આપણી પહોંચની બહાર નથી.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025ને સંબોધિત કર્યુ
October 31st, 06:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રોહિણીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025ને સંબોધિત કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે તેમણે હમણાં જ સાંભળેલા મંત્રોની ઊર્જા આજે પણ દરેક વ્યક્તિ અનુભવી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે પણ તેઓ આ જૂથમાં આવે છે, ત્યારે તેઓ એક દિવ્ય અને અસાધારણ અનુભવ અનુભવે છે. તેમણે આ અનુભવનો શ્રેય સ્વામી દયાનંદજીના આશીર્વાદને આપ્યો. પ્રધાનમંત્રીએ સ્વામી દયાનંદજીના આદર્શો પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ વિચારકો સાથેના તેમના દાયકાઓ જૂના સ્નેહનો ઉલ્લેખ કર્યો, જેના કારણે તેમને વારંવાર તેમની વચ્ચે રહેવાની તક મળી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ તેમને મળે છે અને તેમની સાથે વાતચીત કરે છે, ત્યારે તેઓ એક વિશિષ્ટ ઊર્જા અને અનોખી પ્રેરણાથી ભરાઈ જાય છે.22મા આસિયાન-ભારત શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણી
October 26th, 02:20 pm
હું આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ભારતના 'રાષ્ટ્ર સંયોજક' તરીકે કાર્યક્ષમ રીતે સેવા આપવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસનો આભાર માનું છું. અને હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું.કુઆલાલંપુરમાં 22મા આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 26th, 02:06 pm
22મું આસિયાન-ભારત સમિટ 26 ઓક્ટોબર 2025 ના રોજ યોજાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી અને આસિયાન નેતાઓએ સંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પહેલોની ચર્ચા કરી. ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ 12મી ભાગીદારી હતી.આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:00 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 10:45 am
મંચ પર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી માનનીય દત્તાત્રેય હોસબોલે, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતજી, દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી રેખા ગુપ્તા, RSSના તમામ સ્વયંસેવકો અને અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
October 01st, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું. આ અવસર પર શ્રી મોદીએ તમામ નાગરિકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી, નોંધ્યું કે આજે મહા નવમી અને દેવી સિદ્ધિદાત્રીનો દિવસ છે. તેમણે નોંધ્યું કે આવતીકાલે વિજયાદશમીનો મહાન તહેવાર છે, જે ભારતીય સંસ્કૃતિના શાશ્વત ઘોષણા - અન્યાય પર ન્યાય, અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશનો વિજય -નું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સો વર્ષ પહેલાં આવા પાવન અવસર પર કરવામાં આવી હતી અને ભાર મૂક્યો કે આ કોઈ સંયોગ નથી. તેમણે કહ્યું કે આ હજારો વર્ષો જૂની પ્રાચીન પરંપરાનું પુનરુત્થાન છે, જેમાં રાષ્ટ્રીય ચેતના દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા સ્વરૂપોમાં પોતાને પ્રગટ કરે છે. તેમણે કહ્યું કે આ યુગમાં, સંઘ તે શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનું સદ્ગુણ મૂર્ત સ્વરૂપ છે.કેબિનેટે DSIR યોજના "ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ"ને મંજૂરી આપી, જેનો ખર્ચ રૂ. 2277.397 કરોડ થશે
September 24th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 15મા નાણા પંચ 2021-22થી 2025-26ના સમયગાળા માટે કુલ રૂ. 2277.397 કરોડના ખર્ચ સાથે ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ પર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ / વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (DSIR/CSIR) યોજનાને મંજૂરી આપી છે.