પ્રધાનમંત્રીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 05th, 04:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.