પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 09th, 02:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.