ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 15th, 03:15 pm

જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો

November 15th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મા નર્મદાની પવિત્ર ભૂમિ આજે વધુ એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બની રહી છે એમ જણાવતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ, ભારતની એકતા અને વિવિધતાની ઉજવણી માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની શરૂઆત આ જ સ્થળે કરવામાં આવી હતી, અને ભારત પર્વની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી સાથે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આપણે ભારત પર્વની પરાકાષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ. તેમણે આ શુભ પ્રસંગે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સ્વતંત્રતાની ભાવના જાગૃત કરનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. મંચ પરથી તેમણે ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા દેવમોગરા માતાના મંદિરની મુલાકાત લેવાનો અને ફરી એકવાર તેમના ચરણોમાં નમન કરવાનો લહાવો મળ્યો હતો.

નયા રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 01st, 01:30 pm

આજનો દિવસ છત્તીસગઢની વિકાસ યાત્રા માટે સુવર્ણ શરૂઆત છે. અને મારા માટે વ્યક્તિગત રીતે, આ ખૂબ જ ખુશ અને મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા ઘણા દાયકાઓથી આ ભૂમિ સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. એક કાર્યકર તરીકે, મેં છત્તીસગઢમાં ઘણો સમય વિતાવ્યો, અહીંથી ઘણું શીખ્યા. આ સ્થળના લોકો અને ભૂમિ મારા જીવનને આકાર આપવામાં એક મહાન આશીર્વાદ રહ્યા છે. છત્તીસગઢના વિઝન, તેના નિર્માણના સંકલ્પ અને તે સંકલ્પની પરિપૂર્ણતાથી, હું દરેક ક્ષણે છત્તીસગઢના પરિવર્તનનો સાક્ષી રહ્યો છું. અને આજે, જ્યારે છત્તીસગઢ તેની 25 વર્ષની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે, ત્યારે મને આ ક્ષણનો ભાગ બનવાની તક મળી છે. આજે, આ રજત જયંતિની ઉજવણી પર, મને આ નવી વિધાનસભાને રાજ્યના લોકોને સમર્પિત કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. હું આ પ્રસંગે છત્તીસગઢના લોકો અને રાજ્ય સરકારને મારી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું

November 01st, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​છત્તીસગઢના નવા રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજનો દિવસ છત્તીસગઢની વિકાસ યાત્રા માટે સુવર્ણ શરૂઆત છે. તેમણે કહ્યું હતું કે વ્યક્તિગત રીતે, આ તેમના માટે ખૂબ જ આનંદદાયક અને મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે આ ભૂમિ સાથેના તેમના ઊંડા ભાવનાત્મક બંધનને ઉજાગર કર્યું હતું, જે ઘણા દાયકાઓથી પોષાય છે. પાર્ટી કાર્યકર તરીકેના તેમના સમયને યાદ કરતા, શ્રી મોદીએ કહ્યું હતું કે તેમણે છત્તીસગઢમાં નોંધપાત્ર સમય વિતાવ્યો અને ઘણું શીખ્યા. તેમણે છત્તીસગઢના વિઝન, તેના નિર્માણ માટેના સંકલ્પ અને તે સંકલ્પની પરિપૂર્ણતાને યાદ કરતા કહ્યું હતું કે તેઓ છત્તીસગઢના પરિવર્તનના દરેક ક્ષણના સાક્ષી રહ્યા છે. રાજ્ય તેની 25 વર્ષની યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્ન પર પહોંચતા, તેમણે આ ક્ષણનો ભાગ બનવાની તક માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. રજત જયંતિની ઉજવણી પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમને રાજ્યના લોકો માટે નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળ્યો છે. તેમણે આ પ્રસંગે છત્તીસગઢના લોકો અને રાજ્ય સરકારને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ સંત કબીર દાસને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 11th, 10:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંત કબીર દાસને તેમની જન્મજયંતિ પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સામાજિક સંવાદિતા અને સુધારા પ્રત્યેના તેમના જીવનભરના સમર્પણને યાદ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત કબીરદાસની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

June 22nd, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંત કબીરદાસને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Chhattisgarh is going to be Congress-free soon: PM Modi in Mungeli

November 13th, 12:00 pm

Ahead of the Assembly Election, PM Modi addressed an emphatic rally in Mungeli, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”

PM Modi addresses emphatic election rallies in Mungeli and Mahasamund, Chhattisgarh

November 13th, 11:20 am

Ahead of the Assembly Election, PM Modi addressed two massive public meetings in Mungeli and Mahasamund, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”

ભારતની વિકાસગાથાનો આ વળાંક છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

November 28th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

June 24th, 03:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સુપાત્ર આગેવાનો અને યોધ્ધાઓનુ સન્માન થતું ના હોય તેવી ઈતિહાસની ભૂલો અમે સુધારી રહ્યા છીએ : પ્રધાનમંત્રી

February 16th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે આપણે જ્યારે દેશની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણા ઐતિહાસિક વીર પુરૂષો અને વીરાંગનાઓએ દેશને આપેલું અપાર યોગદાન ભૂલાય નહીં તે ઘણું મહત્વનું બની રહે છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ ભારત અને ભારતીયતા માટે સમર્પિત કરી દીધું તેમને ઈતિહાસનાં પુસ્તકોમાં યોગ્ય સ્થાન મળ્યું નથી. ભારતમાં ઈતિહાસ સર્જનારા લોકોને ઈતિહાસ લેખકો તરફથી થયેલો આ અન્યાય અને ક્ષતિઓ આપણે જ્યારે આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમના યોગદાનને યાદ કરવું તે આ તબક્કે ખૂબ જ મહત્વનું બની રહે છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ મારફતે ઉત્તર પ્રદેશમાં બહેરાઈચ ખાતે મહારાજા સુહેલ દેવ સ્મારક અને વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યા પછી તેમણે વાત કરતાં આજે આ મુજબ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ મેમોરિયલના શિલાન્યાસ અને ચિતૌરા લેકના વિકાસ કાર્યના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના ઉદબોધનનો મૂળપાઠ

February 16th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો

February 16th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના બહરાઇચ ખાતે મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાજા સુહેલદેવના નામથી તૈયાર કરવામાં આવેલી મેડિકલ કોલેજની ઇમારતનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલ સંબોધનનો મૂળપાઠ

October 20th, 05:40 pm

PM Modi addressed the nation over Covid-19 situation and said that the lockdown may have been lifted but warned adding the “virus is still out there.” PM Modi cautioned people to not lose guard during the festive season and urged the countrymen to wear masks, maintain social distancing and ensure hand hygiene. PM Modi said, Government is earnestly working towards developing, manufacturing and distribution of Covid-19 vaccine to every citizen, whenever it is available.

પ્રધાનમંત્રીએ વિશેષ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

October 20th, 05:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના માધ્યમથી આપેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તમામ દેશવાસીઓને ભારપૂર્વક અપીલ કરી હતી કે, કોવિડ મહામારી સામે હાલમાં ચાલી રહેલી દેશની લડાઇ સહેજપણ નબળી ના પડવી જોઇએ અને હાલના પરિણામોથી સંતોષ ના માની લેવો જોઇએ.

દૈનિક જાગરણની 75મી વર્ષગાંઠના ઉજવણી પ્રસંગે જાગરણ મંચને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 07th, 10:22 am

સૌથી પહેલા હું દૈનિક જાગરણના દરેક વાચકને, છાપાના પ્રકાશન અને છાપાને ઘર ઘર સુધી પહોંચાડવાના કાર્ય સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, ખાસ કરીને હોકર બંધુઓને તમારી સંપાદકીય ટુકડીને હિરક જયંતી પર ખૂબ–ખૂબ અભિનંદન આપું છું, ખૂબ–ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે જાગરણ મંચને સંબોધન કર્યું

December 07th, 10:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દૈનિક જાગરણ અખબારની 75મી વર્ષગાંઠની ઉજવણીનાં પ્રસંગે જાગરણ મંચને સંબોધન કર્યું હતું.

BJP believes in strengthening unity in India, Congress speaks about dividing India: PM Modi

November 25th, 01:19 pm

Prime Minister Narendra Modi addressed a massive rally in Alwar, Rajasthan today. The rally comes as the state of Rajasthan gears up to vote for the state Assembly elections scheduled on 7th December 2018.

PM Modi addresses Public Meeting at Alwar, Rajasthan

November 25th, 01:17 pm

Prime Minister Narendra Modi addressed a massive rally in Alwar, Rajasthan today. The rally comes as the state of Rajasthan gears up to vote for the state Assembly elections scheduled on 7th December 2018.

To take the country to newer heights of glory, it is necessary to focus on all-round development: PM Modi in Bilaspur

November 12th, 12:08 pm

Prime Minister Narendra Modi addressed a huge public meeting in Bilaspur, Chhattisgarh today. PM Modi lauded the hardworking BJP Karyakartas in Chhattisgarh who have been working tirelessly to serve the people of Chhattisgarh and making them aware of the government’s initiatives. The PM also attacked the Congress for neglecting the welfare of Chhattisgarh when they were in power at Centre.