પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 12th, 11:30 pm
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સાંગલીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી હતી.