પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ

September 09th, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જેથી પૂરની સ્થિતિ અને હિમાચલ પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરી શકાય.