પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 07th, 01:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એક પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની વૈવિધ્યતા અને યાદગાર પ્રદર્શનો દ્વારા એક આગવી છાપ છોડી હતી.