ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 25th, 06:42 pm

તમે બધાએ આજે ​​એક વાતાવરણ બનાવ્યું છે. ઘણી વાર મને લાગે છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મને મળે છે, હું તમારા બધાનો ગમે તેટલો આભાર માનું, તેટલો ઓછો છે. જુઓ એક નાનો નરેન્દ્ર ત્યાં ઉભો થયો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાત ખાતે 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સમર્પિત કર્યા

August 25th, 06:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આખો દેશ હાલમાં ગણેશોત્સવના ઉત્સાહમાં ડૂબેલો છે. તેમણે ભાર મૂક્યો હતો કે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આજે ગુજરાતની પ્રગતિ સાથે જોડાયેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શુભ શરૂઆત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને લોકોના ચરણોમાં અનેક પ્રોજેક્ટ સમર્પિત કરવાનો સૌભાગ્ય મળ્યો છે અને આ વિકાસ પહેલ માટે તમામ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રધાનમંત્રીએ શ્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાતના કેવડિયા ખાતે પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતની પ્રશંસા કરી

July 31st, 11:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું શ્રી ઓમર અબ્દુલ્લાનું સ્વાગત કર્યું અને પ્રશંસા કરી.

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

Delhi needs a government that works in coordination, not one that thrives on conflicts: PM Modi

January 31st, 03:35 pm

Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”

PM Modi electrifies New Delhi’s Dwarka Rally with a High-Octane speech

January 31st, 03:30 pm

Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”

ટિઅર 2 અને ટિઅર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે: પીએમ મોદી

September 20th, 08:46 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.

વડાપ્રધાનએ મોદીએ ગુજરાતમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને સંબોધિત કરી.

September 20th, 10:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.

અમદાવાદમાં ખાદી ઉત્સવમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 27th, 09:35 pm

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંસદમાં મારા સાથી શ્રી સી.આર.પાટીલજી, ગુજરાત સરકારના મંત્રી ભાઇ જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, અમદાવાદના મેયર કિરીટભાઇ, કેવીઆઇસીના ચેરમેન મનોજજી, અન્ય મહાનુભાવો, ગુજરાતના ખૂણેખૂણેથી પધારેલાં મારાં વ્હાલાં ભાઇઓ અને બહેનો,

PM participates in Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad

August 27th, 05:51 pm

PM Modi addressed Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad. The PM recalled his personal connection with Charkha and remembered his childhood when his mother used to work on Charkha. He said, “The bank of Sabarmati has become blessed today as on the occasion of 75 years of independence as 7,500 sisters and daughters have created history by spinning yarn on a spinning wheel together.”

પ્રધાનમંત્રી 27-28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

August 25th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 27મી ઓગસ્ટે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે. 28મી જૂને સવારે 10 કલાકે પ્રધાનમંત્રી ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી ભુજમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભારતમાં સુઝુકીના 40 વર્ષની સ્મૃતિ નિમિત્તે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધશે.

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 16th, 04:05 pm

મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું

July 16th, 04:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં કેવડિયા અને સાબરમતી રિવરફ્રન્ટ સુધી આવતી અને જતી સી-પ્લેન સેવાનો શુભારંભ કર્યો

October 31st, 02:52 pm

પ્રધાનમંત્રીએ કેવડિયા ખાતે વોટર એરોડ્રોમ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સાથે જોડતી સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 31st, 11:01 am

સાથીઓ, એ પણ એક અદભૂત સંયોગ છે કે આજે મહર્ષિ વાલ્મિકી જયંતી પણ છે. આજે આપણે ભારતની જે સાંસ્કૃતિક એકતાનાં દર્શન કરીએ છીએ, જે ભારતનો અનુભવ કરી રહ્યા છીએ તેને જીવંત અને ઉર્જાવાન બનાવવાનુ કામ સદીઓ પહેલાં મહર્ષિ વાલ્મીકીએ જ કર્યુ હતું. ભગવાન રામના આદર્શ, ભગવાન રામના સંસ્કાર જો આજે ભારતના ખૂણે ખૂણામાં એક બીજાને જોડી રહ્યા છે તો તેનો ખૂબ મોટો યશ મહર્ષિ વાલ્મિકીને મળે છે. માતૃભૂમિને સૌથી સર્વોચ્ચ માનવાનો મહર્ષિ વાલ્મિકીનો ઉદ્દેશ હતો. ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ નો જે મંત્ર છે તે આજે ભારતના રાષ્ટ્ર પ્રથમ, ઈન્ડીયા ફર્સ્ટના સંકલ્પનો મજબૂત આધાર છે.

Prime Minister participates in the Ekta Diwas Celebrations at Kevadia, Gujarat

October 31st, 11:00 am

PM Narendra Modi took part in the Rashtriya Ekta Diwas celebrations at Gujarat's Kevadia and flagged off the parade from the Statue of Unity. Speaking at the event, PM Modi said 130 crore Indians have honoured Corona Warriors in their fight against the coronavirus and added that the country has proved its collective potential during the pandemic in an unprecedented way

Building Better Infrastructure for Better Lives

April 13th, 06:10 pm

Building Better Infrastructure for Better Lives

International Kite Festival: Celebrations here take a flight!

January 13th, 06:26 pm

International Kite Festival: Celebrations here take a flight!

ગુજરાતના વિકાસની વૈશ્વિક ઉડાન ‘સૂર્યશકિત અને જન-ઊર્જાનો અદ્‌ભૂત સમન્વય' - નરેન્દ્ર ભાઇ મોદી

January 12th, 12:04 pm

ગુજરાતના વિકાસની વૈશ્વિક ઉડાન ‘સૂર્યશકિત અને જન-ઊર્જાનો અદ્‌ભૂત સમન્વય' - નરેન્દ્ર ભાઇ મોદી

Watch LIVE: Shri Narendra Modi to open 3-day International Kite Festival-2014 at Sabarmati Riverfront on January 12

January 07th, 02:53 pm

Watch LIVE: Shri Narendra Modi to open 3-day International Kite Festival-2014 at Sabarmati Riverfront on January 12