પ્રધાનમંત્રીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 12th, 09:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયિકા એસ. જાનકી અમ્માનાં નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.