India’s direction and vision for AI are clear, AI is a shared resource for the welfare of humanity: PM Modi

February 19th, 01:00 pm

In his remarks at the Leaders’ Plenary Session during the India AI Impact Summit, PM Modi noted how India has seen technology serve humanity, citing the digital vaccination platform that helped vaccinate millions on time. Highlighting that for India technology is not a medium of power but of service, he underlined that AI too must follow this path to ensure the welfare of humanity. For the ethical use of AI, the PM offered three valuable suggestions.

PM Modi’s remarks in Leaders’ Plenary Session during the India AI Impact Summit 2026

February 19th, 12:39 pm

In his remarks at the Leaders’ Plenary Session during the India AI Impact Summit, PM Modi noted how India has seen technology serve humanity, citing the digital vaccination platform that helped vaccinate millions on time. Highlighting that for India technology is not a medium of power but of service, he underlined that AI too must follow this path to ensure the welfare of humanity. For the ethical use of AI, the PM offered three valuable suggestions.

The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું

November 21st, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

નવી દિલ્હીમાં CIIની પોસ્ટ બજેટ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 30th, 03:44 pm

CIIના પ્રમુખ શ્રી સંજીવ પુરીજી, અહીં ઉપસ્થિત તમામ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સાથીઓ, સિનિયર ડિપ્લોમેટ્સ, તમામ ઉદ્યોગ અને વ્યવસાયિક સહયોગીઓ જેઓ VCs દ્વારા દેશના વિવિધ ખૂણામાંથી આપણી સાથે જોડાયેલા છે, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા 'જર્ની ટુવર્ડ વિકસિત ભારતઃ એક પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

July 30th, 01:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ વિકાસ માટે સરકારની વિશાળ દ્રષ્ટિ અને ઉદ્યોગની ભૂમિકાની રૂપરેખા પ્રસ્તુત કરવાનો છે. ઉદ્યોગ, સરકાર, રાજદ્વારી સમુદાય અને થિંક ટેન્ક્સમાંથી 1000થી વધુ સહભાગીઓએ આ પરિષદમાં રૂબરૂ હાજરી આપી હતી, જ્યારે ઘણા લોકો દેશ અને વિદેશમાં વિવિધ સીઆઈઆઈ કેન્દ્રોથી જોડાયા હતા.

બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણીનો મૂળપાઠ

November 17th, 04:03 pm

140 કરોડ ભારતીયો વતી, હું બીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ એ 21મી સદીની બદલાતી દુનિયાનું સૌથી અનોખું પ્લેટફોર્મ છે. ભૌગોલિક રીતે ગ્લોબલ સાઉથ હંમેશા રહ્યું છે. પરંતુ તેને આવો અવાજ પહેલીવાર મળી રહ્યો છે. અને આપણા બધાના સંયુક્ત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. આપણે 100 થી વધુ વિવિધ દેશો છીએ, પરંતુ આપણી સમાન રુચિઓ છે, આપણી સમાન પ્રાથમિકતાઓ છે.

કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 10th, 10:31 am

21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જાની માફક છે જેમાં તમામ ક્ષેત્રના વિકાસને, દરેક રાજ્યના વિકાસને ખૂબ જ વેગ આપવાનું સામર્થ્ય છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે તો તેમાં ભારતની વિજ્ઞાન તથા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આવામાં નીતિ-નિર્માતાઓના શાસન-પ્રશાસન સાથે સંકળાયેલા આપણા લોકોની જવાબદારી ઓર વધી જાય છે. મને આશા છે કે અમદાવાદની સાયન્સ સિટીમાં યોજાઇ રહેલા આ મંથન, આપને એક નવી પ્રેરણા આપશે. સાયન્સને પ્રોત્સાહિત કરવાના ઉત્સાહથી ભરી દેશે.

PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing

September 10th, 10:30 am

PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.

કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

March 23rd, 06:05 pm

પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું

March 23rd, 06:00 pm

શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

'ગતિશક્તિ'ના વિઝન પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 28th, 01:05 pm

આ વર્ષના બજેટે 21મી સદીના ભારતના વિકાસની ગતિ નક્કી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત વિકાસ ની આ દિશા આપણા અર્થતંત્રની ક્ષમતામાં ઘણો વધારો કરશે. તેનાથી દેશમાં રોજગારીની ઘણી નવી તકો પણ ઉભી થશે.

પ્રધાનમંત્રી મોદીએ 'ગતિશક્તિ'ના વિઝન પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું

February 28th, 10:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ગતિશક્તિના વિઝન અને કેન્દ્રીય બજેટ 2022 સાથે તેના સંકલન પર એક વેબિનારને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણીમાં આ છઠ્ઠો વેબિનાર છે.

કેન્દ્ર સરકારના બજેટ-2022ની કૃષિ ક્ષેત્ર ઉપર હકારાત્મક અસર અંગે વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:13 am

આ એક સુખદ જોગાનુજોગ છે કે 3 વર્ષ પહેલાં આજના જ દિવસે આપણે પીએમ કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના આજે દેશના નાના ખેડૂતો માટે એક ખૂબ મોટો સહારો બની ગઈ છે. આ યોજના હેઠળ દેશના 11 કરોડ ખેડૂતોને લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂકયા છે. આ યોજનામાં આપણે સ્માર્ટનેસનો અનુભવ કરી શકીએ છીએ, કારણ કે માત્ર એક જ ક્લિક કરીને 10થી 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થઈ જાય છે. આ બાબત કોઈ પણ ભારતીય માટે કોઈ પણ હિંદુસ્તાની માટે ગર્વ લેવા જેવી બાબત છે.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું

February 24th, 10:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું. તેમણે બજેટ કૃષિ ક્ષેત્રને મજબૂત કરવામાં ફાળો આપશે તે રીતે ચર્ચા કરી. વેબિનાર ‘સ્માર્ટ એગ્રીકલ્ચર’- અમલીકરણ માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રીત હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અને શિક્ષણવિદ્દોના પ્રતિનિધિઓ અને વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની મંત્રણા બાદ પ્રધાનમંત્રીની વિવિધ ટિપ્પણીનો મૂળપાઠ

January 22nd, 12:01 pm

ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.

મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વાતચીત કરી

January 22nd, 11:59 am

ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ સંબોધનનો મૂળપાઠ

January 17th, 08:31 pm

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.

PM Modi's remarks at World Economic Forum, Davos 2022

January 17th, 08:30 pm

PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.

ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 01:01 pm

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.