પ્રધાનમંત્રીએ શ્રી રવિ નાઈકના અવસાન પર શોક વ્યક્ત કર્યો

October 15th, 08:58 am

શ્રી મોદીએ કહ્યું કે શ્રી નાઈકને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત જાહેર સેવક તરીકે યાદ કરવામાં આવશે જેમણે ગોવાની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે શ્રી નાઈક ખાસ કરીને દલિત અને પછાત લોકોને સશક્ત બનાવવા માટે ઉત્સાહી હતા.