પ્રધાનમંત્રીએ પટનામાં રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

November 02nd, 10:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટનાના દિનકર ગોલંબર ખાતે રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.