પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે
January 27th, 05:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી, 2026 ના રોજ બપોરે 3:30 વાગ્યાની આસપાસ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે.