પ્રધાનમંત્રીએ પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 01st, 02:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.