પ્રધાનમંત્રી શ્રીએ શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો
March 16th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ અને વિદ્વાન શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શ્રી રમાકાંત રથજીની કૃતિઓ, ખાસ કરીને કવિતા, સમાજના તમામ વર્ગોમાં વ્યાપકપણે લોકપ્રિય છે.