પ્રધાનમંત્રીએ અભિનેતા રામ ચરણ અને શ્રી અનિલ કામિનેની સાથે મુલાકાત દરમિયાન તીરંદાજીને લોકપ્રિય બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી
October 12th, 09:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અભિનેતા રામ ચરણ, તેમના જીવનસાથી શ્રીમતી ઉપાસના કોનિડેલા અને શ્રી અનિલ કામિનેનીને મળ્યા.