પ્રધાનમંત્રીએ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 21st, 01:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.