પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં 50 ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

August 15th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં ૫૦ ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા

April 01st, 11:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા.