પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા સાહિત્યકાર ડૉ. રજત કુમાર કરના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 08th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સાહિત્યકાર ડૉ. રજત કુમાર કારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.