કેન્દ્રીય મંત્રીમંડળે રવિ 2025-26 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને મંજૂરી આપી
October 28th, 03:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રવિ સીઝન 2025-26 (01.10.2025થી 31.03.2026 સુધી) માટે ફોસ્ફેટિક અને પોટાશ (P&K) ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દર નક્કી કરવા માટે ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી. રવિ 2025-26 માટે અંદાજિત બજેટની જરૂરિયાત આશરે રૂ. 37,952.29 કરોડ હશે. આ ખરીફ સિઝન 2025 માટે બજેટની જરૂરિયાત કરતાં અંદાજે રૂ. 736 કરોડ વધુ છે.મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2026-27 માટે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી
October 01st, 03:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્કેટિંગ સિઝન 2026-27 માટે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારો કરવાની મંજૂરી આપી છે.ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 02nd, 11:30 am
પટણાથી અમારી સાથે જોડાયેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી, દેશના વિવિધ ભાગોના તમામ આદરણીય મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ શ્રી, મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીજી, બધા ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો, અને ખાસ કરીને કાશીના મારા સ્વામી, જનતા જનાર્દન!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
August 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લગભગ 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના પરિવારોને શ્રાવણ મહિનામાં મળવા બદલ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. વારાણસીના લોકો સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણને પ્રકાશિત કરતા, શ્રી મોદીએ શહેરના દરેક પરિવારના સભ્યને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ શ્રાવણ મહિનામાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ખેડૂતો સાથે જોડાવા બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 01:00 pm
આ વર્ષનું બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. આ બજેટ ફક્ત આપણી નીતિઓમાં સાતત્ય જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં નવો વિસ્તાર પણ લાવે છે. બજેટ તૈયાર કરતી વખતે બજેટ પહેલાં આપ સૌ હિતધારકો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને સૂચનો ખૂબ જ ઉપયોગી રહ્યા. હવે આ બજેટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા, શક્ય તેટલી ઝડપથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને બધા નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે તમારી ભૂમિકા વધુ વધી ગઈ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 01st, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.કેબિનેટે ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAP ની ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 01.01.2025 થી NBS સબસિડીની બહારના સમયગાળા માટે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પરના વન-ટાઇમ સ્પેશિયલ પેકેજને આગળના આદેશો સુધી લંબાવવાની મંજૂરી આપી
January 01st, 03:28 pm
28 ગ્રેડના P&K ખાતરો ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો દ્વારા સબસિડીવાળા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. P&K ખાતરો પર સબસિડી 01.04.2010 થી NBS યોજના દ્વારા સંચાલિત થાય છે. ખેડૂતોના કલ્યાણને નિશ્ચિતપણે ફોકસમાં રાખવાની સર્વોચ્ચ પ્રાથમિકતા ચાલુ રાખીને, ભારત સરકારે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતરની કિંમત યથાવત રાખીને ખેડૂતોને મોટી રાહત આપી છે. ભૌગોલિક-રાજકીય અવરોધો અને વૈશ્વિક બજારની સ્થિતિની અસ્થિરતા હોવા છતાં, સરકારે ખરીફ અને રવિ 2024-25 માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા જાળવી રાખી હતી. જુલાઈ, 2024માં કેબિનેટે 01.04.2024 થી 31.12.2024 સુધી NBS સબસિડીથી આગળના DAP પર એક-વખતના વિશેષ પેકેજને 01.04.2024 થી 31.12.2024 સુધીમાં રૂ. 2,625 કરોડની અંદાજિત નાણાકીય અસર સાથે રૂ. 3,500 પ્રતિ MTની મંજૂરી આપી હતી. કેબિનેટે આજે (1.1.2025) મળેલી તેની બેઠકમાં DAP પરના વિશેષ પેકેજને અંદાજે 3850 કરોડ રૂપિયા સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા એપ્રિલ 2024 થી DAP માટે મંજૂર થયેલ વિશેષ પેકેજની કુલ રકમ રૂ. 6,475 કરોડથી વધુ થશે.હરિયાણાના પાણીપતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 05:54 pm
હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયજી, તેના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી નયબ સિંહ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર નિર્મલા સીતારમણજી અને આ સ્થાનના બાળકો અને સાંસદો, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને સરકારમાં મારા સાથી શ્રી મનોહર લાલ જી, શ્રી કૃષ્ણ પાલ જી, હરિયાણા સરકારના મંત્રી શ્રુતિ જી, આરતી જી, સાંસદો, ધારાસભ્યો... દેશના અનેક LIC કેન્દ્રો સાથે સંકળાયેલા તમામ મિત્રો અને પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એલઆઇસીની બીમા સખી યોજનાનો શુભારંભ કરાવ્યો
December 09th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં મહિલા સશક્તીકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ જીવન વીમા નિગમની 'બિમા સખી યોજના'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કરનાલની મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત મહિલા સશક્તીકરણની દિશામાં વધુ એક મજબૂત પગલું લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે મહિનાનો 9મો દિવસ હોવાથી વિશેષ છે કારણ કે આપણા શાસ્ત્રોમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે અને તે નવરાત્રી દરમિયાન પૂજાતા નવ દુર્ગાના નવ સ્વરૂપો સાથે સંકળાયેલો છે. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ નારી શક્તિની ઉપાસનાનો પણ દિવસ છે.નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.Ek Hain To Safe Hain: PM Modi in Nashik, Maharashtra
November 08th, 12:10 pm
A large audience gathered for public meeting addressed by Prime Minister Narendra Modi in Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.Article 370 will never return. Baba Saheb’s Constitution will prevail in Kashmir: PM Modi in Dhule, Maharashtra
November 08th, 12:05 pm
A large audience gathered for a public meeting addressed by PM Modi in Dhule, Maharashtra. Reflecting on his bond with Maharashtra, PM Modi said, “Whenever I’ve asked for support from Maharashtra, the people have blessed me wholeheartedly.”PM Modi addresses public meetings in Dhule & Nashik, Maharashtra
November 08th, 12:00 pm
A large audience gathered for public meetings addressed by Prime Minister Narendra Modi in Dhule and Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”કેબિનેટે માર્કેટિંગ સિઝન 2025-26 માટે રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપી
October 16th, 03:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી છે.Congress is such a selfish party that it sees nothing beyond votes: PM Modi in Hisar
September 28th, 07:51 pm
Prime Minister Narendra Modi addressed the massive gathering at Hisar in Haryana emphasizing the state’s remarkable progress under BJP’s governance. The Prime Minister paid homage to Haryana’s rich history and culture, acknowledging Agroha Dham, Guru Jambheshwar, Khatu Shyam Ji, and Mata Bhanbhori Bhramari Devi. He also highlighted the sacrifices made by the Bishnoi community in protecting nature, describing Haryana as a region known for its patriotism and commitment to the environment.PM Modi addresses public meeting in Hisar, Haryana
September 28th, 03:15 pm
Prime Minister Narendra Modi addressed the massive gathering at Hisar in Haryana emphasizing the state’s remarkable progress under BJP’s governance. The Prime Minister paid homage to Haryana’s rich history and culture, acknowledging Agroha Dham, Guru Jambheshwar, Khatu Shyam Ji, and Mata Bhanbhori Bhramari Devi. He also highlighted the sacrifices made by the Bishnoi community in protecting nature, describing Haryana as a region known for its patriotism and commitment to the environment.Voting for Congress means putting Haryana's stability and development at risk: PM Modi in Sonipat
September 25th, 12:48 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.