પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

March 09th, 03:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.