પ્રધાનમંત્રીએ જાણીતા ઓડિયા સંગીતકાર અને ગાયક પ્રફુલ્લ કરના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 18th, 09:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઓડિયા સંગીતકાર અને ગાયક પ્રફુલ્લ કરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.