પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નાગપુરમાં ફેક્ટરી વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
March 01st, 12:09 pm
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.PM expresses grief over loss of lives in factory explosion in Kakinada, Andhra Pradesh
February 28th, 06:45 pm
The Prime Minister has expressed pain over the loss of lives caused by an explosion at a factory in Kakinada district, Andhra Pradesh.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 30th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 09th, 07:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું
December 25th, 09:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 12th, 09:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 11th, 06:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ) માંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા (સહાય)ની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
December 07th, 07:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.પ્રધાનમંત્રીએ તમિલનાડુના શિવગંગામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 01st, 10:23 am
પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 03rd, 05:15 pm
PMએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોનાં ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
November 01st, 01:59 pm
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
October 24th, 09:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,00 ની સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 07th, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ તમિલનાડુના ચેન્નાઈમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
September 30th, 09:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના ચેન્નાઈમાં એક ઇમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
September 13th, 08:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 11th, 04:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સંભલમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
July 05th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલમાં સર્જાયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના સગાસંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
June 19th, 10:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.છત્તીસગઢના રાયપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
May 12th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાયપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
April 19th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારના લોકોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.